સુરત: જન્માષ્ટમીએ ખોલ્યા રોજગારીના દ્વાર, સૌરાષ્ટ્રની મહિલાઓએ વાઘા બનાવી કરી કમાણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Surat, Janmashtami festival: સુરતમાં આગામી શનિવારે જન્માષ્ટમીના તહેવારના કારણે ભગવાનના વાઘા અને શણગાર તથા પારણા સહિતની વસ્તુઓનો બજારમાં તેજીનો માહોલ આવી રહ્યો છે. જન્માષ્ટમીનો તહેવારમાં કાન્હાને પહેરાવવામાં આવતા વાઘા મહિલાઓ માટે રોજગારીનું સાધન બની રહ્યાં છે. સુરતમાં સૌરાષ્ટ્રની અનેક મહિલાઓ ભગવાનના વાઘા માટે ગૃહ ઉદ્યોગ ચલાવી રહ્યા છે. આ ગૃહ ઉદ્યોગમાં તેઓ પોતાની રોજગારી સાથે સાથે અન્ય મહિલાઓને પણ રોજગારી પુરી પાડે છે.
What's Your Reaction?






