સસ્તા અનાજની દુકાનમાં કાંકરા મિશ્રિત ઘઉં વિતરણ કરાતા હોબાળો
વિરપુર તાલુકાના રળિયાત ગામમાંગ્રાહકોએ દુકાનદારનો ઉધડો લીધો : ભેળસેળ અંગે નિષ્પક્ષ તપાસની મામલતદારને રજૂઆતવિરપુર : મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના રળિયાતા ગામમાં સસ્તા અનાજના દુકાનદાર દ્વારા વિતરણ કરાયેલા ઘઉંમાં કાંકરા હોવાની બૂમ ઉઠી છે. આ અંગે ગ્રામજનોએ ઉચ્ચકક્ષાએ તપાસ કરવાની માંગણી કરી છે. જેમાં દુકાનદાર કે કોન્ટ્રાક્ટર કોણે ભેળસેળ કરી તે તપાસ કરવી જરૃરી બન્યું છે.
![સસ્તા અનાજની દુકાનમાં કાંકરા મિશ્રિત ઘઉં વિતરણ કરાતા હોબાળો](http://static.gujaratsamachar.com/articles/articles_thumbs/photo_1732900695762.jpeg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વિરપુર તાલુકાના રળિયાત ગામમાં
ગ્રાહકોએ દુકાનદારનો ઉધડો લીધો : ભેળસેળ અંગે નિષ્પક્ષ તપાસની મામલતદારને રજૂઆત
વિરપુર : મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના રળિયાતા ગામમાં સસ્તા અનાજના દુકાનદાર દ્વારા વિતરણ કરાયેલા ઘઉંમાં કાંકરા હોવાની બૂમ ઉઠી છે. આ અંગે ગ્રામજનોએ ઉચ્ચકક્ષાએ તપાસ કરવાની માંગણી કરી છે. જેમાં દુકાનદાર કે કોન્ટ્રાક્ટર કોણે ભેળસેળ કરી તે તપાસ કરવી જરૃરી બન્યું છે.