સસ્તા અનાજની દુકાનમાં કાંકરા મિશ્રિત ઘઉં વિતરણ કરાતા હોબાળો

Nov 30, 2024 - 07:30
સસ્તા અનાજની દુકાનમાં કાંકરા મિશ્રિત ઘઉં વિતરણ કરાતા હોબાળો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


વિરપુર તાલુકાના રળિયાત ગામમાં

ગ્રાહકોએ દુકાનદારનો ઉધડો લીધો : ભેળસેળ અંગે નિષ્પક્ષ તપાસની મામલતદારને રજૂઆત

વિરપુર :  મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના રળિયાતા ગામમાં સસ્તા અનાજના દુકાનદાર દ્વારા વિતરણ કરાયેલા ઘઉંમાં કાંકરા હોવાની બૂમ ઉઠી છે. આ અંગે ગ્રામજનોએ ઉચ્ચકક્ષાએ તપાસ કરવાની માંગણી કરી છે. જેમાં દુકાનદાર કે કોન્ટ્રાક્ટર કોણે ભેળસેળ કરી તે તપાસ કરવી જરૃરી બન્યું છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0