સરકારની સૂચનાથી જીપીસીબીએ સુરત ડાયમંડ બુર્સ સામે કરેલી ફરિયાદ પાછી ખેંચી લીધી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Surat News: સુરત જિલ્લના ચોર્યાસી તાલુકાના ખજોદ ગામમાં બ્લોક નં. 177-પીમાં માર્ચ 2018માં હાથ ધરેલા સુરત ડાયમંડ બુર્સ પ્રોજેક્ટના 8 સંચાલકોએ પર્યાવરણ (સુરક્ષા) અધિનિયમનો ભંગ કર્યો હતો. ત્યારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પર્યાવરણ (સુરક્ષા) અધિનિયમના ભંગ બદલ આઠ વર્ષ પહેલાં સુરત ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં કરેલી ફોજદારી ફરિયાદ સરકારની સુચનાથી ફરિયાદી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના અધિકારીએ વિથ ડ્રો પુરસીસથી 31મી મેના રોજ પરત ખેંચી લીધી હોવાનું સામે આવ્યું છે.
જાણો શું છે સમગ્ર મામલો
સુરતના રીંગરોડ બેલ્જીયમ સ્કવેર સ્થિત ગુજરાત પ્રદૂષણ બોર્ડની કચેરીના ફરિયાદી રીજીયોનલ ઓફિસર એમ.
What's Your Reaction?






