શ્રી ડભોઇ સાર્વજનિક પાંજરાપોળ ટ્રસ્ટ તેમજ મિલકત પચાવવાનું કાવતરું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ડભોઇ તા.૧૭ શ્રી ડભોઇ સાર્વજનિક પાંજરાપોળ ટ્રસ્ટના નામે અન્ય ટ્રસ્ટ બનાવી ટ્રસ્ટની મિલકતો પચાવી પાડવાનું કાવતરું ઘડનાર ડભોઇના છ શખ્સો સામે છેતરપિંડીનો ગુનો દાખલ થયા બાદ પોલીસે તમામની ધરપકડ કરી હતી.
ડભોઇમાં પંડયા શેરીમાં જૈન વગામાં રહેતા મેહુલ હસમુખભાઇ શાહે ડભોઇમાં રહેતા રાકેશ નવિનચન્દ્ર જૈન સહિત છ શખ્સો સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું સાઉન્ડ એન્ડ ફરાસખાનાનો ધંધો કરું છું. શ્રી ડભોઇ સાર્વજનિક પાંજરાપોળ નામનું જીવદયાના કાર્યો માટેનું ટ્રસ્ટ છે જે ટ્રસ્ટમાં હું વર્ષ-૨૦૧૯થી ટ્રસ્ટી છું. આ ટ્રસ્ટમાં અન્ય લોકો પણ છે. આ ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન વર્ષ-૧૯૫૩થી થયું છે.
What's Your Reaction?






