વડોદરામાં રેશનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક અપ કરવામાં દિવ્યાંગો-સિનિયર સિટીઝનોને ભારે મુશ્કેલી
Vadodara : : રેશનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક અપ કરવા સરકારે કરેલી જાહેરાત મુજબ જૂની કલેકટર કચેરીએ ચાલતી કામગીરીમાં દિવ્યાંગો અને સિનિયર સિટીઝનો માટે અલગથી કોઈ વ્યવસ્થા કરાઈ નથી. ઉપરાંત ટોકન સહીત અન્ય બાબતે તથા પીવાના પાણી માટે કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી. પરિણામે દિવ્યાંગો અને સિનિયર સિટીઝનો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ટોકન માત્ર સવારે જ અપાતા હોવાથી દિવ્યાંગો અને સિનિયર સિટીઝનોને આ બાબતે ધરમ ધક્કા ખાઈને પરત જવું પડે છે. જેથી દિવ્યાંગો અને સિનિયર સિટીઝનો હેરાન પરેશાન થઈ રહ્યા છે. જોકે તેમના વિસ્તારની સસ્તા અનાજની દુકાનો કાયમ બંધ રહેતી હોય છે અને ભાગ્યે જ ક્યારેક ખુલતી હોવાના આક્ષેપો થયા છે.
![વડોદરામાં રેશનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક અપ કરવામાં દિવ્યાંગો-સિનિયર સિટીઝનોને ભારે મુશ્કેલી](http://static.gujaratsamachar.com/articles/articles_thumbs/photo_1733127443621.jpeg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara : : રેશનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક અપ કરવા સરકારે કરેલી જાહેરાત મુજબ જૂની કલેકટર કચેરીએ ચાલતી કામગીરીમાં દિવ્યાંગો અને સિનિયર સિટીઝનો માટે અલગથી કોઈ વ્યવસ્થા કરાઈ નથી. ઉપરાંત ટોકન સહીત અન્ય બાબતે તથા પીવાના પાણી માટે કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી. પરિણામે દિવ્યાંગો અને સિનિયર સિટીઝનો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ટોકન માત્ર સવારે જ અપાતા હોવાથી દિવ્યાંગો અને સિનિયર સિટીઝનોને આ બાબતે ધરમ ધક્કા ખાઈને પરત જવું પડે છે. જેથી દિવ્યાંગો અને સિનિયર સિટીઝનો હેરાન પરેશાન થઈ રહ્યા છે. જોકે તેમના વિસ્તારની સસ્તા અનાજની દુકાનો કાયમ બંધ રહેતી હોય છે અને ભાગ્યે જ ક્યારેક ખુલતી હોવાના આક્ષેપો થયા છે.