વડોદરા ગણેશજીની મૂર્તિઓના વિસર્જન બાદ 12 કૃત્રિમ તળાવમાંથી 200 મેટ્રિક ટન કચરો એકત્રિત કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara Ganesh Visarjan : વડોદરામાં ગણેશ મૂર્તિઓના વિસર્જન માટે કોર્પોરેશન દ્વારા 12 કૃત્રિમ તળાવો બનાવવામાં આવેલા હતા, ત્યાંથી વિસર્જન વિધિ પૂરી થઈ ગયા બાદ 200 મેટ્રિક ટન કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો. આ વર્ષે લગભગ 41 હજાર નાની મોટી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જે કચરો ભેગો કરવામાં આવ્યો હતો તેમાંથી ફુલ હાર આસોપાલવના પાન વગેરે કચરાને અલગ કરીને સેન્દ્રીય ખાતર બનાવવા માટે સખી મંડળની બહેનોને આપવામાં આવ્યો હતો.
એનયુએલએમ યોજના હેઠળ સખી મંડળની બહેનો ખાતરના વેચાણ દ્વારા આર્થિક સહાય મેળવી શકશે. 1.
What's Your Reaction?






