લાભ પાંચમથી ટેકાના ભાવે પાકોની ખરીદીનો પ્રારંભ થશે

- આણંદ જિલ્લાના ખેડૂતોએ તા. 31 ઓક્ટોબર સુધીમાં ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશેઆણંદ : આણંદ જિલ્લામાં ખરીફ પાકોનું લઘુતમ ટેકાના ભાવે લાભ પાંચમથી ખરીદી કરવામાં આવશે. જે માટે ખેડૂતોએ તા.૩૧ ઓક્ટોબર સુધીમાં ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે.  આણંદ જિલ્લામાં ખેડૂતોને પાકોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ.

લાભ પાંચમથી ટેકાના ભાવે પાકોની ખરીદીનો પ્રારંભ થશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- આણંદ જિલ્લાના ખેડૂતોએ તા. 31 ઓક્ટોબર સુધીમાં ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે

આણંદ : આણંદ જિલ્લામાં ખરીફ પાકોનું લઘુતમ ટેકાના ભાવે લાભ પાંચમથી ખરીદી કરવામાં આવશે. જે માટે ખેડૂતોએ તા.૩૧ ઓક્ટોબર સુધીમાં ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે.  આણંદ જિલ્લામાં ખેડૂતોને પાકોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ.