રોટલો ન મળતાં અનેક રત્નકલાકારો હંમેશા માટે સુરતનો ઓટલો છોડી ગયા, ગમે તે કામ કરી ગુજરાન ચલાવવા મજબૂર

Jan 19, 2025 - 11:30
રોટલો ન મળતાં અનેક રત્નકલાકારો હંમેશા માટે સુરતનો ઓટલો છોડી ગયા, ગમે તે કામ કરી ગુજરાન ચલાવવા મજબૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Diamond Industry Downturn: હીરાઉદ્યોગની મંદીને કારણે રત્નકલાકારોમાં ઉચાટ અને અંજપાભરી સ્થિતિનું નિર્માણ થયું છે. લાખો લોકોને રોજગારી આપતો સુરતનો અગ્રીમ વ્યવસાય આર્થિક મોરચે વેન્ટિલેટર ઉપર મુકાયો છે. મંદીના વાદળ ક્યારે વિખરાશે તે અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. જેની સીધી અસર રત્નકલાકારોના જીવન ઉપર પડી રહી છે. હીરાઉદ્યોગમાં છવાયેલી મંદીને કારણે રોટલો રળવાનું બંધ થતાં અનેક રત્નકલાકારો હંમેશા માટે સુરતનો ઓટલો છોડી ગયા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0