રૂપાલાની ટિકિટ રદ કરવા માટે પદ્મિનીબાનું 48 કલાકનું અલ્ટીમેટમ પૂર્ણ

5 વાગ્યે પદ્મિનીબા વાળાના અલ્ટીમેટમને સમય થયો પૂર્ણ અલ્ટીમેટમનો સમય પૂર્ણ થતાં ક્ષત્રિય સમાજ ઘડશે રણનીતિ આવતીકાલે રાજકોટમાં યોજાશે ક્ષત્રિય સમાજની રેલી રાજકોટમાં પુરશોત્તમ રૂપાલા મામલે ક્ષત્રિય સમાજ હવે આક્રમક રીતે આગળ વધી રહ્યું છે. જેમાં હવે પદ્મિનીબા વાળાનું 48 કલાકનું અલ્ટીમેટમ પૂર્ણ થઈ રહ્યું છે. આ પહેલાં પદ્મિનીબાએ સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું. જેનો સમય આજે સાંજે 5 કલાકે પૂર્ણ થયો છે. છેલ્લા થોડાં દિવસોથી રૂપાલાની ટિકિટ રદ કરવા મામલે ક્ષત્રિય સમાજ ઉગ્ર વિરોધ કરી રહ્યું છે. આ માટે ક્ષત્રિય સમાજન અગ્રણી એા પદ્મિનીબાએ સરકારને રૂપાલાની ટિકિટ રદ કરવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. જોકે તેનો સમય પૂર્ણ થઈ રહ્યો છે. આ વચ્ચે અલ્ટીમેટમનો સમય પૂર્ણ થતાં ક્ષત્રિય સમાજ આગળની રણનીતિ ઘડશે. જેના માટે આવતીકાલે રાજકોટમાં ક્ષત્રિય સમાજની બપોર બાદ મહારેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં મોટી સમાજમાં ક્ષત્રિય સમાજના લોકો હાજર રહી શકે છે.કરણીસેના અધ્યક્ષ ગુજરાત આવશે જ્યાં બીજી તરફ ક્ષત્રિય સમાજ આંદોલનને રાષ્ટ્રીય સ્તરે લઇ જશે તેવી પણ તૈયારીઓ બતાવવામાં આવી રહી છે. દેશભરમાંથી રાજવીઓને ગુજરાત આવવા આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં ઉતેલીયા રાજવીને જવાબદારી સોંપવામાં આવી છે. કરણીસેનાના અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા ગુજરાત આવશે. 

રૂપાલાની ટિકિટ રદ કરવા માટે પદ્મિનીબાનું 48 કલાકનું અલ્ટીમેટમ પૂર્ણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 5 વાગ્યે પદ્મિનીબા વાળાના અલ્ટીમેટમને સમય થયો પૂર્ણ
  • અલ્ટીમેટમનો સમય પૂર્ણ થતાં ક્ષત્રિય સમાજ ઘડશે રણનીતિ
  • આવતીકાલે રાજકોટમાં યોજાશે ક્ષત્રિય સમાજની રેલી

રાજકોટમાં પુરશોત્તમ રૂપાલા મામલે ક્ષત્રિય સમાજ હવે આક્રમક રીતે આગળ વધી રહ્યું છે. જેમાં હવે પદ્મિનીબા વાળાનું 48 કલાકનું અલ્ટીમેટમ પૂર્ણ થઈ રહ્યું છે. આ પહેલાં પદ્મિનીબાએ સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું. જેનો સમય આજે સાંજે 5 કલાકે પૂર્ણ થયો છે.

છેલ્લા થોડાં દિવસોથી રૂપાલાની ટિકિટ રદ કરવા મામલે ક્ષત્રિય સમાજ ઉગ્ર વિરોધ કરી રહ્યું છે. આ માટે ક્ષત્રિય સમાજન અગ્રણી એા પદ્મિનીબાએ સરકારને રૂપાલાની ટિકિટ રદ કરવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. જોકે તેનો સમય પૂર્ણ થઈ રહ્યો છે.

આ વચ્ચે અલ્ટીમેટમનો સમય પૂર્ણ થતાં ક્ષત્રિય સમાજ આગળની રણનીતિ ઘડશે. જેના માટે આવતીકાલે રાજકોટમાં ક્ષત્રિય સમાજની બપોર બાદ મહારેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં મોટી સમાજમાં ક્ષત્રિય સમાજના લોકો હાજર રહી શકે છે.

કરણીસેના અધ્યક્ષ ગુજરાત આવશે

જ્યાં બીજી તરફ ક્ષત્રિય સમાજ આંદોલનને રાષ્ટ્રીય સ્તરે લઇ જશે તેવી પણ તૈયારીઓ બતાવવામાં આવી રહી છે. દેશભરમાંથી રાજવીઓને ગુજરાત આવવા આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં ઉતેલીયા રાજવીને જવાબદારી સોંપવામાં આવી છે. કરણીસેનાના અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા ગુજરાત આવશે.