રાજકોટમાં વધુ એક ઈન્ફ્લુએન્સર જન્નત મીરે કર્યો આપઘાતનો પ્રયાસ, સુસાઇડ નોટમાં કર્યો મોટો ઘટસ્ફોટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Rajkot News : રાજકોટમાં વધુ એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મીરે ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના પહેલાં તેણે એક સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેણે લાલો ઉર્ફે ઇમ્તિયાઝ રાઉમા નામના વ્યક્તિના ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર મીડિયામાં જન્નત મીર તરીકે જાણિતી યુવતીનું નામ સમા ભાયાણી છે અને તેના 5થી વધુ ફોલોવર્સ છે. ત્રણ પાનાંની સુસાઇડ નોટમાં જન્નત મીરે જણાવ્યું હતું કે ઇમ્તિયાઝ તેને 'તોફાની રાધા' ની જેમ મારી નાખવાની ધમકી આપતો હતો. આ મામલે જન્નત અને ઇમ્તિયાઝ વચ્ચે થયેલી વાતચીતનો એક ઓડિયો પણ સામે આવ્યો છે.
What's Your Reaction?






