રથયાત્રામાં ઉશ્કેરાયેલા હાથીની મદદે વનતારા, 5 ઍમ્બ્યુલન્સ અને નિષ્ણાતોની ટીમ અમદાવાદ મોકલી

Jun 28, 2025 - 21:00
રથયાત્રામાં ઉશ્કેરાયેલા હાથીની મદદે વનતારા, 5 ઍમ્બ્યુલન્સ અને નિષ્ણાતોની ટીમ અમદાવાદ મોકલી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vantara Sends Elephant Rescue Team to Ahmedabad : અનંત અંબાણીના નેતૃત્વ હેઠળની વન્યજીવન કલ્યાણ અને સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરતી સંસ્થા વનતારાએ 148મી જગન્નાથ રથયાત્રા દરમિયાન ત્રણ હાથીઓના ભાગદોડની ઘટના બાદ તરત જ અમદાવાદમાં એક વિશેષ ઇમરજન્સી ટીમ મોકલી છે. આ ટીમમાં બે વન્યજીવ પશુચિકિત્સકો, છ વરિષ્ઠ મહાવતો, તાલીમ પામેલા અગિયાર સહાયક સ્ટાફ અને પાંચ એલિફન્ટ એમ્બ્યુલન્સનો સમાવેશ થાય છે.

રથયાત્રામાં બેકાબૂ થયા હતા ત્રણ હાથી

અમદાવાદમાં રથયાત્રા દરમિયાન ડીજે, અને ભીડના અવાજથના કારણે હાથી ઉશ્કેરાઈ ગયા હતા. એક નર હાથી અચાનક હરોળ તોડીને આગળ ધસી ગયો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0