યાત્રાધામ કાયાવરોહણના આશ્રમના સાધુ સંતો તીવ્ર દુર્ગંધથી પરેશાન
Vadodara : વડોદરા જીલ્લાના પવિત્ર યાત્રાધામ કાયાવરોહણ ખાતેના લકુલીશ ધામના સાધુ-સંતો તથા યોગસાધકો છેલ્લા કેટલાય દિવસથી દુર્ગંઘ તેમજ આંખોમાં બળતરા થવી સમસ્યાઓથી હેરાન થઇ આખરે પોલીસની મદદ લીધી છે. કાયાવરોહણ ગામની સિમમાં જાણીતું લકુલીશ ધામ આશ્રમ આવેલું છે. આ આશ્રમમાં સાધુ-સંતો તથા યોગસાધકો મોટી સંખ્યામાં હોય છે. કાયાવરોહણ ગામ અને મેનપુરા ગામની સીમમાં અનેક કંપનીઓ આવેલી છે. તાજેતરમાં વિસ્તારની હવામાં દુર્ગંધ આવતી હોવાની સાથે જ લકુલીશ આશ્રમમાં રહેતા તમામને આંખોમાં બળતરા થવી, માથા અને ગળામાં દુખાવો થવાની ફરિયાદો થઇ હતી.
![યાત્રાધામ કાયાવરોહણના આશ્રમના સાધુ સંતો તીવ્ર દુર્ગંધથી પરેશાન](http://static.gujaratsamachar.com/articles/articles_thumbs/photo_1739427821556.jpeg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara : વડોદરા જીલ્લાના પવિત્ર યાત્રાધામ કાયાવરોહણ ખાતેના લકુલીશ ધામના સાધુ-સંતો તથા યોગસાધકો છેલ્લા કેટલાય દિવસથી દુર્ગંઘ તેમજ આંખોમાં બળતરા થવી સમસ્યાઓથી હેરાન થઇ આખરે પોલીસની મદદ લીધી છે.
કાયાવરોહણ ગામની સિમમાં જાણીતું લકુલીશ ધામ આશ્રમ આવેલું છે. આ આશ્રમમાં સાધુ-સંતો તથા યોગસાધકો મોટી સંખ્યામાં હોય છે. કાયાવરોહણ ગામ અને મેનપુરા ગામની સીમમાં અનેક કંપનીઓ આવેલી છે. તાજેતરમાં વિસ્તારની હવામાં દુર્ગંધ આવતી હોવાની સાથે જ લકુલીશ આશ્રમમાં રહેતા તમામને આંખોમાં બળતરા થવી, માથા અને ગળામાં દુખાવો થવાની ફરિયાદો થઇ હતી.