મ્યુનિસિપલ શાળાઓમા ફરજ બજાવતા શિક્ષકો ૭૦ ટકા વહીવટી કામગીરી કરતા હોવાનો આક્ષેપ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ, ગુરુવાર,19 ફેબ્રુ,2026
અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડની શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો ૭૦ ટકા તેમને સોંપવામાં આવતી વહીવટી કામગીરી કરે છે. માત્ર ૩૦ ટકા જ શિક્ષણની કામગીરી કરવામા આવતી હોવાનો મ્યુનિસિપલ બોર્ડ બેઠકમાં વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

