મેળો સંપૂર્ણ રદ્દ, ધંધાર્થીઓને GST સહિત 100 ટકા રિફંડ અપાશે

પોરબંદર પાલિકાનાં શાસકો અતે હાર્યા વળ્યાં! ભારે વરસાદને કારણે લોકમેળો રદ્દ કરવા ફરજ પડીપોરબંદર, : ભારે વરસાદને કારણે પોરબંદરમાં જન્માષ્ટમીનો લોકમેળો સંપૂર્ણ રદ થયો છે અને તમામ ધંધાર્થીઓને જી.એસ.ટી.સાથેનું 100 ટકા રિફંડપરતઆપી દેવાશે. પોરબંદર-છાંયા નગરપાલિકાએ જણાવ્યું છે કે, હાલમાં ભારે વરસાદ તથા ભારે પવન ફુકાવાને કારણે મેળાના મંડપ અસ્ત-વ્યસ્ત થઈ ગયેલા છે તેમજ હવામાન વિભાગની હજુ પણ ભારે વરસાદ અને પવન ફુકાવાની આગાહી છે, જે તમામ બાબતો ધ્યાને રાખીને કોઈ જાનહાની ન થાય તેથી જન્માષ્ટમી લોકમેળા સમિતિ દ્વારા નિર્ણય લઈને લોકમેળો સંપુર્ણપણે રદ કરવાનું નક્કી કરવામાં આવેલ છે.

મેળો સંપૂર્ણ રદ્દ, ધંધાર્થીઓને GST સહિત 100  ટકા રિફંડ અપાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


પોરબંદર પાલિકાનાં શાસકો અતે હાર્યા વળ્યાં! ભારે વરસાદને કારણે લોકમેળો રદ્દ કરવા ફરજ પડી

પોરબંદર, : ભારે વરસાદને કારણે પોરબંદરમાં જન્માષ્ટમીનો લોકમેળો સંપૂર્ણ રદ થયો છે અને તમામ ધંધાર્થીઓને જી.એસ.ટી.સાથેનું 100 ટકા રિફંડપરતઆપી દેવાશે. પોરબંદર-છાંયા નગરપાલિકાએ જણાવ્યું છે કે, હાલમાં ભારે વરસાદ તથા ભારે પવન ફુકાવાને કારણે મેળાના મંડપ અસ્ત-વ્યસ્ત થઈ ગયેલા છે તેમજ હવામાન વિભાગની હજુ પણ ભારે વરસાદ અને પવન ફુકાવાની આગાહી છે, જે તમામ બાબતો ધ્યાને રાખીને કોઈ જાનહાની ન થાય તેથી જન્માષ્ટમી લોકમેળા સમિતિ દ્વારા નિર્ણય લઈને લોકમેળો સંપુર્ણપણે રદ કરવાનું નક્કી કરવામાં આવેલ છે.