મૃતક મહિલાના પરિવારને પાંચ લાખનું વળતર ચૂકવવા આદેશ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા : ઇએમઇ સ્કુલ કેન્ટીનમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીને ખાતાકીય તપાસ વગર જ નોકરી પરથી બરતતરફ કરવાના બનાવમાં ઔદ્યોગિક ન્યાયપંચે મૃતક મહિલાના પરિવારજનોને રૃા.૫ લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો.
કેસની ગિત એવી છે કે, આરતીબહેન પારલીકર ઇએમઇ સ્કુલ કેન્ટીનમાં ફરજ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

