મૂળ ભાણવડના માતા - પુત્રનું પણ વિમાની દુર્ઘટનામાં મૃત્યુ

Jun 16, 2025 - 10:30
મૂળ ભાણવડના માતા - પુત્રનું પણ વિમાની દુર્ઘટનામાં મૃત્યુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- જામનગરમાં વધુ એક તબીબના માતા પણ સામેલ

- માતા-પુત્ર એક મહિના પહેલા લંડનથી આવ્યા હતા, પણ પરત પહોંચી  શક્યા નહીં, પરિવારમાં શોકનું મોજું

જામ ખંભાળિયા : અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઈટ અકસ્માતગ્રસ્ત થતા ૨૪૦ જેટલા યાત્રિકોના અકાળે અવસાન થયા છે. જેમા મૂળ ખાંભોદરના અને હાલ ભાણવડ ખાતે રહેતા રિધિૃધબેન હરીશભાઈ ગોઢાણીયા (ઉ.વ. ૨૫) તથા તેમના આશરે ત્રણ વર્ષના પુત્ર કિયાનનું પણ નિધન થયાનું સામે આવ્યું છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0