મુળીના ખાખરાળાની ઘટનામાં ભૂમાફિયા પિતા અને 4 પુત્ર સામે ફરિયાદ

Aug 10, 2025 - 12:00
મુળીના ખાખરાળાની ઘટનામાં ભૂમાફિયા પિતા અને 4 પુત્ર સામે ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- સેન્ડ સ્ટોનના ઢગલા ભરતી વખતે દુર્ધટના સર્જાઈ હતી

- સેફટીના સાધનો વગર યુવકને લોડર ચલાવવા આપતા કૂવામાં ખાબતા મોત નીપજ્યું હતું

સુરેન્દ્રનગર : મુળી તાલુકાના ખાખરાળા ગામની સીમમાં આવેલ કાર્બોસેલના કુવામાં લોડર અને ચાલક ખાબકતા ચાલકનું મોત નીપજ્યું હતું જે બનાવ બાદ ૪૦ કલાકની જહેમત બાદ મૃતક ચાલકની લાશને બહાર કાઢી પીએમ સહિતની તજવીજ હાથરવામાં આવી છે. મુળી પોલીસ મથકે પાંચ ભુમાફીયાઓ સામે ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન સહિત મૃતકને સેફટીના સાધનો વગર લોડર ચલાવડાવી મોત નીપજાવ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે  તપાસ હાથધરી છે.

મુળીના વગડીયા ગામે રહેતા પ્રવિણભાઈ રામુભાઈ બોહકીયાના ૨૧ વર્ષના ભત્રીજા અજય કાનાભાઈ બોહકીયા (રહે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0