મહાકુંભના નામે ભક્તોને લૂંટવાનું શરૂ, વિમાન ભાડું 6100થી 40000ને પાર પહોંચાડી દેવાયું

Jan 19, 2025 - 11:30
મહાકુંભના નામે ભક્તોને લૂંટવાનું શરૂ, વિમાન ભાડું 6100થી 40000ને પાર પહોંચાડી દેવાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Mahakumbh 2025

Mahakumbh 2025: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે યોજાઈ રહેલા કુંભમેળામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું છે. કુંભમેળાને પગલે એરલાઇન્સ દ્વારા ભાડા 40 હજાર રૂપિયા સુધી પહોંચતાં શ્રદ્ધાળુઓમાં રોષ ફેલાયો છે.

તમામ ચાર્જ સરખા છતાં રજામાં એરફેર તોતિંગ વધારો શા માટે?  

મળતી માહિતી અનુસાર, હાલ અમદાવાદથી પ્રયાગરાજનું ભાડું 6100 રૂપિયાની આસપાસ હોય છે. પરંતુ મહાકુંભને પગલે એરફેર સામાન્ય દિવસો કરતાં અંદાજે 7 ગણો વધારો થઈ ગયો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0