મનરેગા જેવું જ પંચાયતના રોડના કામોમાં કૌભાંડ ભરૃચના ત્રણ તાલુકાના ગામોમાં વિકાસના નામે ૭ કરોડનો ભ્રષ્ટાચાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભરૃચ તા.૩૧ ભરૃચ જિલ્લાના ત્રણ તાલુકા જંબુસર, આમોદ અને હાંસોટ તાલુકામાં મનરેગા કૌભાંડ જેવું જ પંચાયતનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. ત્રણે તાલુકાઓના ગામોમાં યોગ્ય કામો કર્યા નહી હોવા છતાં તાલુકા પંચાયતમાં બિલો મૂકી ગીર સોમનાથ જિલ્લાની બે એજન્સીઓએ રૃા.૭.૩૦ કરોડનું કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
ભરૃચમાં મદદનીશ પ્રાયોજના અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રતિક ચૌધરીએ ભરૃચ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
What's Your Reaction?






