પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા ૫૫૩ ખાલી આવાસ મેળવવા ૧૨ હજારથી વધુ લોકોએ ફોર્મ ભર્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,સોમવાર,15 સપ્ટેમબર,2025
અમદાવાદના વિવિધ વોર્ડમાં આર્થિક રીતે ઓછી આવક ધરાવતા લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનાવાયેલા આવાસો પૈકી ૫૫૩ ખાલી આવાસ લેવા માંગતા લોકો પાસેથી અરજી મંગાવાઈ હતી. આ ૫૫૩ આવાસ મેળવવા ૧૨૩૦૦ લાકોએ ફોર્મ ભર્યા છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

