પાંચ જે.સી.બી., બાર હિટાચી મશીનથી ચંડોળા તળાવમાં બંધાયેલા ચાર ધાર્મિક સ્થાન તોડી પાડવામાં આવ્યા

May 29, 2025 - 09:30
પાંચ જે.સી.બી., બાર હિટાચી મશીનથી  ચંડોળા તળાવમાં બંધાયેલા ચાર ધાર્મિક સ્થાન તોડી પાડવામાં આવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

     

  અમદાવાદ,બુધવાર,28 મે,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચંડોળા ડિમોલીશનની કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં ૧૦ હજારથી વધુ કાચા-પાકા બાંધકામ તોડી પડાયા છે. બુધવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચંડોળા તળાવની જગ્યામાં બાંધવામા આવેલા  ચારધાર્મિક સ્થાન  સન્માન પૂર્વક ધાર્મિક વિધી કરાવી ખાલી કરાવાયા પછી આ ધાર્મિક સ્થાન તોડાયા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0