પરીક્ષાર્થીઓ માટે રાહતના સમાચારઃ ઉમેદવારોને TET-1 હેતુલક્ષી પેપરમાં મળશે વધુ સમય

Sep 24, 2025 - 15:00
પરીક્ષાર્થીઓ માટે રાહતના સમાચારઃ ઉમેદવારોને TET-1 હેતુલક્ષી પેપરમાં મળશે વધુ સમય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


TET-1 Exam: ગુજરાતના શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી (TET-1)ના નિયમોમાં સુધારો કર્યો છે. 20 એપ્રિલ, 2019ના ઠરાવમાં કરવામાં આવેલા આ સુધારા મુજબ,  હવે TET-1ની પરીક્ષાના સમયગાળામાં વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી ઉમેદવારોને પ્રશ્નપત્ર ઉકેલવા માટે વધુ સમય મળશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં 15થી 17 નવા તાલુકાની રચનાની શક્યતા, કેબિનેટ બેઠકમાં કરાઇ ચર્ચા

પરીક્ષાના સમયગાળામાં વધારો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0