પથાવત ગામ પાસે ક્રેઈનની અડફેટે સાઈકલ ચાલકનું મોત

નડિયાદ : મહેમદાવાદના જરાવત (બારમુવાડા) ગામના જાકરિયા વિસ્તારમાં રહેતા લક્ષ્મણભાઈ નાથાજી ઝાલા (ઉં.વ. ૬૭) આજે સવારના સાયકલ લઈને હલધરવાસ ગામે જતા હતા. ત્યારે પથાવત પાટિયા નજીક રોડ પર પૂરપાટ આવતી ક્રેઇને સાઈકલને પાછળથી ટક્કર મારતા લક્ષ્મણભાઈ ઝાલા સાયકલ લઈ રોડ પર પટકાયા હતા. બાદમાં ક્રેઈના તોતિંગ પૈડા વૃદ્ધના છાતી અને માથાના ભાગે ફરી વળતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

પથાવત ગામ પાસે ક્રેઈનની અડફેટે સાઈકલ ચાલકનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


નડિયાદ : મહેમદાવાદના જરાવત (બારમુવાડા) ગામના જાકરિયા વિસ્તારમાં રહેતા લક્ષ્મણભાઈ નાથાજી ઝાલા (ઉં.વ. ૬૭) આજે સવારના સાયકલ લઈને હલધરવાસ ગામે જતા હતા. 

ત્યારે પથાવત પાટિયા નજીક રોડ પર પૂરપાટ આવતી ક્રેઇને સાઈકલને પાછળથી ટક્કર મારતા લક્ષ્મણભાઈ ઝાલા સાયકલ લઈ રોડ પર પટકાયા હતા. બાદમાં ક્રેઈના તોતિંગ પૈડા વૃદ્ધના છાતી અને માથાના ભાગે ફરી વળતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું.