દુકાનો ધરાશાયી થવાના કારણ તપાસાશે, કાલુપુર રેલવે ઓવરબ્રિજ ઉપરની સો જર્જરીત દુકાન તોડી પાડવા નિર્ણય

Oct 10, 2025 - 12:00
દુકાનો ધરાશાયી થવાના કારણ તપાસાશે, કાલુપુર રેલવે ઓવરબ્રિજ ઉપરની સો જર્જરીત દુકાન તોડી પાડવા નિર્ણય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

        


અમદાવાદ,ગુરુવાર,9 ઓકટોબર,2025

બુધવારે સાંજે કાલુપુર રેલવે ઓવરબ્રિજ ઉપર આવેલી દસ જર્જરીત દુકાન  વાઈબ્રેશનના કારણે ધરાશાયી થઈ હતી.કોર્પોરેશન દ્વારા બ્રિજની બંને તરફ ફુટપાથ ઉપર ઉભી કરવામા આવેલી સો જર્જરીત દુકાનો ખાલી કરાવી તોડી પાડવા નિર્ણય કરવામા આવ્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0