તુલસીશ્યામની આરતીમાં રોજ ચઢાવોઃ દોઢ સૈકાની પરંપરા

Jul 5, 2025 - 08:00
તુલસીશ્યામની આરતીમાં રોજ ચઢાવોઃ દોઢ સૈકાની પરંપરા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ત્રાકુડાના પરિવારે વડવાઓનો નિર્ણય આગળ ધપાવ્યો : અગાઉ રોજ 1 રૂપિયાથી શરૂ થયેલો ક્રમ હવે રોંજીદા માં રૂા. 365 સુધી પહોંચતાં સેવામાં પ્રદાન

રાજુલા, : તુલસીશ્યામની આરતીમાં 150 વર્ષથી  રોજના એક રૂપિયો અર્પણ કરતા રાજુલા નજીકના ત્રાકુડા ગામના દુધાત પરિવારે હવે રોજ 365 રૂપિયા અર્પણ કરવાનું રાખીને પોતાના વડવાઓનો ક્રમ આગળ ધપાવ્યો છે.

તુલસીશ્યામ મધ્ય ગીરમાં ભગવાન શ્યામના બેસણા છે અને અન્ન ક્ષેત્ર ચાલી રહ્યું છે. સમગ્ર બાબરીયા વાડમાંથી કાઠી સમાજ અન્ય સમાજ ટહેલ આપી પૈસા અને અનાજ ગામો ગામથી અર્પણ કરે છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0