ડોક્ટર દંપતી અને ત્રણ સંતાનની આખરી સફરની સેલ્ફી વાયરલ,વડોદરા કર્મભૂમિ હતીઃ ગણેશોત્સવ પ્રિય હતો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાઃ અમદાવાદની પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નવી જિંદગી શરૃ કરવા જઇ રહેલા ડોક્ટર દંપતી અને તેના ત્રણ સંતાનોની આખરી સેલ્ફી સોશ્યલ મીડિયામાં ભારે વાયરલ થઇ છે ત્યારે બંને ડોક્ટર દંપતીની વડોદરા કર્મભૂમિ રહી હોવાની વિગતો જાણવા મળી છે.
મૂળ બાંસવાડાના રેડિયોલોજિસ્ટ પ્રતીક જોશી એક દાયકા પહેલાં થોડા વર્ષ વડોદરામાં બાપોદ વિસ્તારમાં રહ્યા હતા.તેમની પત્ની કોમી પણ સાથે હતી. પ્રતીકના મિત્ર વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ,વડોદરાનો ગણેશોત્સવ તેનો ખૂબ પ્રિય હતો.તેના બાળકોને પણ તે ગણેશોત્સવની વાતો કરતો હતો.ઇલોરાપાર્કના હાથીની સવારીવાળા ઇન્દ્રપ્રસ્થ ગણેશોત્સવ સાથે તેને લગાવ હતો અને તે ડાન્સ પણ કરી લેતો હતો.
What's Your Reaction?






