ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ અને નંદમહોત્સવ ધામધૂમથી ઉજવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના નાદ સાથે
- ત્રણ દિવસની રજામાં બે લાખથી વધુ ભક્તો ઉમટયા : હીરા- પન્નાજડિત સવાલાખનો મુગટ રણછોડરાયે ધારણ કર્યો, સવારે 4 વાગ્યા સુધી દર્શન ચાલ્યા, મટકી ફોડી, ગોપ- ગોપીઓ સાથે ભક્તો ફૂદરડી ફર્યા
What's Your Reaction?






