ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ અને નંદમહોત્સવ ધામધૂમથી ઉજવાયા

Aug 18, 2025 - 10:00
ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ અને નંદમહોત્સવ ધામધૂમથી ઉજવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના નાદ સાથે

- ત્રણ દિવસની રજામાં બે લાખથી વધુ ભક્તો ઉમટયા : હીરા- પન્નાજડિત સવાલાખનો મુગટ રણછોડરાયે ધારણ કર્યો, સવારે 4 વાગ્યા સુધી દર્શન ચાલ્યા, મટકી ફોડી, ગોપ- ગોપીઓ સાથે ભક્તો ફૂદરડી ફર્યા

ડાકોર : યાત્રાધામ ડાકોરમાં નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકીના નાદ સાથે શ્રીકૃષ્ણ જન્મોત્સવ અને નંદમહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. ત્રણ દિવસની રજાના કારણે ડાકોરમાં બે લાખથી વધુ ભક્તો દર્શનાર્થે ઉમટયા હતા. ડાકોર રણછોડ મંદિર આસોપાલવના તોરણો, રોશનીથી શણગારાયું હતું. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0