ઝુંડાલમાં પંચમ પેન્ટાગોન વસાહતના આઠમા માળે મકાનમાં આગ ભભૂકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ઉપરના માળે રહેતા ૧૦ વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું
મકાનમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાનું તારણ ૭૦ હજાર લિટર પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા ઝુંડાલમાં પંચમ પેન્ટાગોન નામની વસાહતના આઠમા માળે બંધ મકાનની અંદર આજે વહેલી પરોઢે આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી.
What's Your Reaction?






