ઝાલાવાડના ખેડુતોએ સરકારના કૃષી રાહત સહાય પેકેજ સામે નારાજગી દર્શાવી

- નુકસાની મુજબ વધુ રકમનું સહાય પેકેજ જાહેર કરવા માગ- નુકસાની સામે ઓછું પેકેજ જાહેર કર્યું હોવાનો ખેડૂતોનો આક્ષેપસુરેન્દ્રનગર : રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ ગત ઓગષ્ટ મહિનામાં પડેલા ભારે વરસાદથી પાકને થયેલા નુકસાનને લઈ ખેડુતો માટે કૃષી રાહત સહાય પેકેજની જાહેરાત કરી હતી. પરંતુ સરકારની આ જાહેરાતને મુળી, ચોટીલા સહિતના તાલુકાના ખેડુતોએ માત્ર લોલીપોપ હોવાનો આક્ષેપ કર્યો હતો અને સરકાર દ્વારા જે વળતર જાહેર કરવામાં આવ્યું છે તે જીલ્લાના ખેડુતો માટે ખુબ જ નજીવું હોવાથી સરકારે ખેડુતો સાથે મશ્કરી કરી હોવાનું ખેડુતો જણાવી રહ્યાં છે.સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લાના મુળી, થાન, ચોટીલા, લખતર, વઢવાણ સહિતના તાલુકાઓમાં ગત ઓગષ્ટ મહિનામા એટલે કે જન્માષ્ટમીના તહેવાર પર ભારે વરસાદ નોંધાયો હતો.

ઝાલાવાડના ખેડુતોએ સરકારના કૃષી રાહત સહાય પેકેજ સામે નારાજગી દર્શાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- નુકસાની મુજબ વધુ રકમનું સહાય પેકેજ જાહેર કરવા માગ

- નુકસાની સામે ઓછું પેકેજ જાહેર કર્યું હોવાનો ખેડૂતોનો આક્ષેપ

સુરેન્દ્રનગર : રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ ગત ઓગષ્ટ મહિનામાં પડેલા ભારે વરસાદથી પાકને થયેલા નુકસાનને લઈ ખેડુતો માટે કૃષી રાહત સહાય પેકેજની જાહેરાત કરી હતી. પરંતુ સરકારની આ જાહેરાતને મુળી, ચોટીલા સહિતના તાલુકાના ખેડુતોએ માત્ર લોલીપોપ હોવાનો આક્ષેપ કર્યો હતો અને સરકાર દ્વારા જે વળતર જાહેર કરવામાં આવ્યું છે તે જીલ્લાના ખેડુતો માટે ખુબ જ નજીવું હોવાથી સરકારે ખેડુતો સાથે મશ્કરી કરી હોવાનું ખેડુતો જણાવી રહ્યાં છે.

સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લાના મુળી, થાન, ચોટીલા, લખતર, વઢવાણ સહિતના તાલુકાઓમાં ગત ઓગષ્ટ મહિનામા એટલે કે જન્માષ્ટમીના તહેવાર પર ભારે વરસાદ નોંધાયો હતો.