જામનગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન: તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવા કોંગ્રેસની માગ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamnagar News : ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી પડેલા કમોસમી વરસાદ અને વાવાઝોડા જેવી કુદરતી આફતોના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને કપાસ, મગફળી, તલ અને જવ જેવા મુખ્ય પાકોને સંપૂર્ણ નુકસાન થવાથી ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જામનગર જિલ્લા અને તાલુકા કોંગ્રેસ દ્વારા પૂર્વ સંસદસભ્ય વિક્રમભાઈ માડમની આગેવાની હેઠળ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતોએ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી અને મુખ્યમંત્રીને સંબોધિત એક આવેદનપત્ર જિલ્લા પંચાયતમાં સુપરત કર્યું હતું.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

