જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાને સમય મર્યાદા બાદ ચિત્ર સ્પષ્ટ થયું

Apr 16, 2026 - 14:30
જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાને સમય મર્યાદા બાદ ચિત્ર સ્પષ્ટ થયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Jamnagar : જામનગર જિલ્લામાં યોજનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૈકી જામનગર મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને સિક્કા નગરપાલિકામાં ચૂંટણી માટે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ આજથી ચૂંટણી માટેનું ચિત્ર સ્પષ્ટ થયું છે. હવે રાજકીય પક્ષો જંગ જીતવા માટે પ્રચાર પ્રસાર તે જ બનાવશે. 

જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડની 64 બેઠકો માટે ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે એક બેઠક બિન હરીફ થતાં હવે 63 બેઠકો માટે મતદાન થશે. અને 260 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાશે. વોર્ડ નંબર 14 માં એક બેઠક ઉપર ભાજપના રીટાબેન જોટંગીયા બિન હરીફ વિજેતા થયા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0