જન્માષ્ટમી તહેવારમાં ગુજરાતના આ મંદિરોમાં શ્રદ્ધાળુઓની ઉમટે છે ભીડ, જાણો પ્રસિદ્ધ મંદિરો

Aug 16, 2025 - 12:30
જન્માષ્ટમી તહેવારમાં ગુજરાતના આ મંદિરોમાં શ્રદ્ધાળુઓની ઉમટે છે ભીડ, જાણો પ્રસિદ્ધ મંદિરો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભારતમાં દર વર્ષે જન્માષ્ટમી તહેવારની ઉજવણી થાય છે. શ્રાવણ મહિનામાં આવતા આ તહેવારનું હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ છે. ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. એટલે ખાસ આ દિવસે તહેવારની ઉજવણી કરવા નાના બાળકોને બાલ ગોપાલનો પોશાક પહેરાવવામાં આવે છે અને ધાર્મિક વિધિઓ સાથે પૂજન કરાય છે. જન્માષ્ટમી તહેવારના દિવસે ગુજરાતના આ મંદિરોમાં કૃષ્ણ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0