ચોટીલામાં દુષ્કર્મનાં કેસમાં જેલવાસ ભોગવીને આવેલા યુવાનને પીડિતાનાં પરિવારે રહેંસી નાખ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ચોટીલાનાં પીપરાળી ગામે સરાજાહેર ઘાતકી હત્યાથી હાહાકાર
પીડિત પરિવારની મહિલા સહિત પાંચ લોકો ધારિયા-તલવાર જેવા હથિયારો લઈને તૂટી પડયા, મૃતક યુવાનનાં ભાઈ સહિત બે સંબંધી ઘાયલ
What's Your Reaction?






