ચાંદલોડિયા અને સરદારનગરમાં પીસીબીના જુગારીઓ પર દરોડા

અમદાવાદ, રવિવારપીસીબીના સ્ટાફે શનિવારે રાતના સમયે ચાંદલોડિયા અને કુબેરનગરમાં જુગારના દરોડા પાડીને ૧૪ લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ચાદલોડિયામાં આવેલી વારાહી એસ્ટેટની એક ઓફિસમાં નિયમિત રીતે વેપારીઓ સહિત અનેક લોકો જુગાર રમવા માટે આવતા હતા. આ અંગે સરદારનગર અને સોલા હાઇકોર્ટ પોલીસ મથકે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. પીસીબીના પીઆઇ એમ સી ચૌધરીને બાતમી મળી હતી કે ચાંદલોડિયા રેલવે બ્રીજ ગોતા પાસે આવેલા વારાહી એસ્ટેટની મારૂતી કોવિંગમાં મોટાપાયે જુગાર રમાડવામાં આવે છે. જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડયો હતો. જેમાં યોગેશ પંચાલ  (રહે.

ચાંદલોડિયા અને સરદારનગરમાં પીસીબીના જુગારીઓ પર દરોડા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, રવિવાર

પીસીબીના સ્ટાફે શનિવારે રાતના સમયે ચાંદલોડિયા અને કુબેરનગરમાં જુગારના દરોડા પાડીને ૧૪ લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ચાદલોડિયામાં આવેલી વારાહી એસ્ટેટની એક ઓફિસમાં નિયમિત રીતે વેપારીઓ સહિત અનેક લોકો જુગાર રમવા માટે આવતા હતા. આ અંગે સરદારનગર અને સોલા હાઇકોર્ટ પોલીસ મથકે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. પીસીબીના પીઆઇ એમ સી ચૌધરીને બાતમી મળી હતી કે ચાંદલોડિયા રેલવે બ્રીજ ગોતા પાસે આવેલા વારાહી એસ્ટેટની મારૂતી કોવિંગમાં મોટાપાયે જુગાર રમાડવામાં આવે છે. જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડયો હતો. જેમાં યોગેશ પંચાલ  (રહે.