ચાંગોદર બ્રિજ પાસે ક્રેને રાહદારીને કચડ્યો, બાવડાના વ્યક્તિનું મોત

Dec 3, 2025 - 05:00
ચાંગોદર બ્રિજ પાસે ક્રેને રાહદારીને કચડ્યો, બાવડાના વ્યક્તિનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Ahmedabad Accident : અમદાવાદના બાવળા હાઈવે રોડ પર આવેલા ચાંગોદર બ્રિજ નજીક આજે બપોરે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ક્રેન ચાલકની બેફામ અને ગફલતભરી ડ્રાઈવિંગને કારણે બાવળા તાલુકાના શિયાળગામના 54 વર્ષીય વૃદ્ધનું ઘટનાસ્થળે જ કચડાઈ જવાથી કરૂણ મોત નીપજ્યું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને અકસ્માત સર્જનાર ક્રેન ડ્રાઇવર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત

બપોરના સમયે ચાંગોદર બ્રિજ ઉતરતા સર્વિસ રોડ પર આ ઘટના બની હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0