ગુજરાતના દરિયામાં ડોલ્ફિનની સંખ્યા 680ને પાર: શિવરાજપુર અને પોશિત્રા બન્યા 'બેસ્ટ સ્પોટ'

Jun 21, 2026 - 03:00
ગુજરાતના દરિયામાં ડોલ્ફિનની સંખ્યા 680ને પાર: શિવરાજપુર અને પોશિત્રા બન્યા 'બેસ્ટ સ્પોટ'

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gujarat Dolphin Population Growth: ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં વન્યજીવ અને જળચર સંરક્ષણના પ્રયાસોના કારણે ડોલ્ફિનની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2025ની છેલ્લી ગણતરી મુજબ, રાજ્યના 4,087 ચોરસ કિલોમીટરના દરિયાઈ વિસ્તારમાં અંદાજે 680થી વધુ ડોલ્ફિન નોંધાઈ છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ શિવરાજપુર અને પોશિત્રાનો દરિયાકિનારો ડોલ્ફિન જોવા માટે 'બેસ્ટ સ્પોટ' તરીકે ઉભરી આવ્યો છે, કારણ કે અહીંનું પાણી ખૂબ જ સ્વચ્છ હોવાથી ડોલ્ફિન સરળતાથી નજરે પડે છે.

કયા વિસ્તારમાં કેટલી ડોલ્ફિન? 

કચ્છના અખાતથી લઈને ભાવનગર સુધીના દરિયાઈ પટ્ટામાં ડોલ્ફિનનો વસવાટ છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0