ગુજરાતના કરનાળીના કુબેર ભંડારી મંદિરનો જાણો રસપ્રદ ઇતિહાસ, શિવ મંદિર છતાં કેમ કુબેરેશ્વર મહાદેવ નામ પડયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતના વડોદરામાં પ્રસિદ્ધ શિવ મંદિર આવેલું છે. કરનાળીમાં આવેલ આ શિવ મંદિર કુબેરેશ્વર મહાદેવ તરીકે પ્રચલિત છે. પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવ અને કુબેરના દર્શનનો દિવ્ય શણગાર જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનો માર્ગ મોકળો કરે છે. ઓમ યક્ષય કુબેરાય વૈશ્રવણાય ધનધાન્યધિપતયે ધનધાન્યસમૃદ્ધિ મે દેખિ દાપે સ્વાહાનો મંત્રોચ્ચાર સાથે ભક્તો મંદીરમાં ભગવાન ભોલેનાથના અલૌકિક દર્શનનો આનંદ લે છે. આ શિવ મંદિર ત્રેતાયુગના સમયથી હોવાનું માનવામાં આવે છે. લાખો ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર આ શિવ મંદિરમાં શ્રાવણ માસ તેમજ દર મહિનાની અમાસ અને દિવાળી તહેવારમાં ભક્તો આ મંદિરની મુલાકાત લેતા હોય છે. કરનાળી મંદિરમાં ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ અને રાજસ્થાન એમ દૂરદૂરથી ભક્તો મુલાકાત લેતા હોય છે.
What's Your Reaction?






