ગિરગઢડાના મહોબતપુરની સીમમાં નદીમાં ફેંકવામાં આવેલો સિંહનો મૃતદેહ મળી આવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નદીમાં પાણી ઓછું હોવાથી કોઈ મૃતદેહ ફેંકી ગયાની શંકા : રેડિયો કોલર ધરાવતા સિંહના મોતની તપાસ માટે વન વિભાગની વિવિધ ટીમ દ્વારા તપાસ : પોસ્ટમોર્ટમ બાદ કારણ સ્પષ્ટ થશે
ઉના, : ગિરગઢડા તાલુકાના મહોબતપુર નજીક આવેલી નદીમાંથી આજે એક સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો.નદીમાં પાણી વધુ ન હોવાથી કોઈ અજાણ્યા શખ્સોએ રેડિયોકોલર ધરાવતા સિંહના મૃતદેહને ફેંકી ગયાની શંકા છે.આ અંગેની તપાસ માટે વનવિભાગે અલગ અલગ ટીમ બનાવી છે.પી.એમ.
What's Your Reaction?






