ખેડાના માતરમાં કેનાલમાં ભંગાણ પડતા પાણીનો થયો વેડફાટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ખેડાના માતરમાં કેનાલમાં ભંગાણ પડતા પાણીનો વેડફાટ થયો છે અને કેનાલમાં ગાબડું પડતા પાણી કેનાલમાં ફરી વળ્યું છે, સાથે સાથે ખેતરમાં તૈયાર થયેલા પાકને પણ નુકસાન થયું છે, કેનાલના નબળા બાંધકામની કામગીરીના કારણે આ ગાબડુ પડયુ હોવાની વાત સામે આવી છે, ડાંગરના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતને રડવાનો વારો આવ્યો છે.
What's Your Reaction?






