ખાનગી બેન્કના સિનિયર મેનેજરનું હાર્ટ એટેકથી મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા, એચડીએફસી બેન્કની નિઝામપુરા બ્રાંચના સિનિયર મેનેજરને ગઇકાલે રાતે ઉલટી થઇ હતી. તે ઉલટી બહાર નીકળવાના બદલે શ્વાસ નળીમાં ફસાઇ ગઇ હતી. ડોક્ટરનું કહેવું છે કે, પ્રાથમિક દ્રષ્ટિએ હાર્ટ એટેકના કારણે તેઓનું મોત થયું હોવાનું જણાય છે.
મળતી માહિતી મુજબ, ભાયલી ગામ અક્ષર ઉપવન એપાર્ટમેન્ટમાં રહેતા દર્શકભાઈ ચંદ્રકાંતભાઇ કાનાણી ,ઉં. વ.૩૯ નિઝામપુરા ખાતે આવેલ એચડીએફસી ની બ્રાન્ચમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
What's Your Reaction?






