એઆઇ ટેકનોલોજીથી સજ્જ કેમેરાથી ભીડની હિલચાલ પર નજર રખાશે

Jun 10, 2025 - 02:00
એઆઇ ટેકનોલોજીથી સજ્જ કેમેરાથી  ભીડની હિલચાલ પર નજર રખાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,સોમવાર

આગામી રથયાત્રામાં લાખો લોકોની ભીડ પર નજર રાખવા માટે અમદાવાદ પોલીસ દ્વારા એઆઇ ટેકનોલોજીથી સજ્જ વિશેષ સોફ્ટવેરની મદદ લેવામાં આવશે. જેમાં રથયાત્રાના રૂટ પર ડ્રોન કેમેરાથી સજ્જ સોફ્ટવેર દ્વારા રૂટ ભીડ પર વોચ રાખવા, ખાસ કરીને ભાગદોડ અટકાવી શકાય તે માટે એઆઇ ટેકનોલોજીથી માઇક્રો ડીટેઇલ એકઠી કરવામાં આવશેે.  ક્રાઇમબ્રાંચના સુત્રોના જણાવ્યા મુજબ સમગ્ર દેશમાં સૌ પ્રથમવાર ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં એઆઇ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

ભગવાન જગન્નાથજીની રથયાત્રા દેશની સૌથી લાંબો રૂટ ધરાવતી યાત્રા છે. જેમાં લાખોની સંખ્યામાં નગરચર્યાએ આવતા ભગવાનના દર્શન કરવા માટે ઉમટે છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0