ઉનાળાની ગરમીમાં પાણીના ધાંધિયા યથાવત, શહેરના કેટલાક વિસ્તારમાં પાણી વિતરણ ઠપ્પ

Jun 9, 2025 - 08:00
ઉનાળાની ગરમીમાં પાણીના ધાંધિયા યથાવત, શહેરના કેટલાક વિસ્તારમાં પાણી વિતરણ ઠપ્પ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- મહિપરીએજમાંથી પાણીનો જથ્થો ઓછો મળતા બે દિવસ પાણી સમસ્યા રહેશે 

- રવિવારે સુભાષનગર, હાદાનગર, મિલેટ્રી સોસાયટી, કાળિયાબીડ સહિતના વિસ્તારમાં પાણી નહીં મળતા કચવાટઃ આજે પણ કેટલાક વિસ્તારમાં પાણી નહીં મળે 

ભાવનગર : મહિપરીએજ તરફથી શહેરના તરસમિયા તેમજ તખ્તેશ્વર ફિલ્ટરને આજથી બે દિવસ માટે રો-વોટરનો ઓછો જથ્થો અપાતાં ઉનાળાની ગરમીમાં પાણીના ધાંધિયા યથાવત રહ્યા છે. એટલું જન નહીં, જથ્થો ઓછો મળતાં આજે પ્રથમ દિવસે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના ઘણાં રહેણાંકી વિસ્તારોમાં પાણી વિતરણ થઈ શક્યું ન હતું. તો, કાલે સોમવારે પણ ઘણાં વિસ્તારોમાં વિસ્તારમાં પાણી  વિતરિત થઈ શકશે નહીં. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0