અમૂલમાંથી છૂટા કરાયેલા 150 યુવકોની જિલ્લા કલેક્ટરને ફરિયાદ

Dec 4, 2024 - 08:30
અમૂલમાંથી છૂટા કરાયેલા 150 યુવકોની જિલ્લા કલેક્ટરને ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- ઠાસરા તાલુકાના સરપંચોએ યુવકોને ટેકો જાહેર કર્યો

- પરિવારો આર્થિક સંકટમાં ન મૂકાય માટે ત્વરિત નોકરી પર લેવા માંગ સાથે આંદોલનની ચિમકી

નડિયાદ : આણંદ અમૂલ ડેરીનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. આગામી વર્ષમાં અમૂલમાં ચૂંટણીના એંધાણ છે, તેવામાં વર્તમાન ચેરમેન સામે વિરોધ વચ્ચે એકાએક અમૂલ દ્વારા ઠાસરા તાલુકાના ૧૫૦થી વધુ યુવકોને નોકરીમાંથી કાઢી મૂકાયા હતા. ત્યારે આજે ઠાસરા સરપંચ એસોસિએશનના અગ્રણીઓ અને છૂટા કરેલા ૧૫૦ યુવકોએ પરિવારો આર્થિક સંકટમાં મૂકાયા હોવાથી ત્વરિત નોકરી પર લેવાની માંગણી સાથે નડિયાદ કલેક્ટરને લેખિત ફરિયાદ આપી આગામી સમયમાં આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0