અમરેલીના રાજુલામાં પરિણીત મહિલા-પુરુષનો આપઘાત, પ્રેમ સંબંધમાં ભાગીને સાથે રહેતા હતા, આત્મહત્યાનું કારણ અકબંધ

Jun 8, 2025 - 22:00
અમરેલીના રાજુલામાં પરિણીત મહિલા-પુરુષનો આપઘાત, પ્રેમ સંબંધમાં ભાગીને સાથે રહેતા હતા, આત્મહત્યાનું કારણ અકબંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Amreli News : ગુજરાતમાં આપઘાતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે અમરેલી જિલ્લાના રાજુલા બસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલા અને પુરુષએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે સ્થાનિકોને જાણ થતાં 108ને બોલાવીને સારવાર અર્થે બંનને અમરેલીની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બંનેનું મોત નીપજ્યું હતું. 

આ પણ વાંચો: સુરતમાં વધુ એક મોડલે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો, આત્મહત્યાનું રહસ્ય અકબંધ

મળતી માહિતી મુજબ, અમરેલીના રાજુલા બસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે શનિવારની રાત્રે આપઘાતની ઘટના સામે આવી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0