અમરેલી : 'પોતાની જ સરકારમાં ન્યાય ન મળ્યો...', લેટરકાંડના આરોપી સરપંચ સહિત ભાજપના કાર્યકરોએ આપ્યા રાજીનામા

Mar 25, 2026 - 22:30
અમરેલી : 'પોતાની જ સરકારમાં ન્યાય ન મળ્યો...', લેટરકાંડના આરોપી સરપંચ સહિત ભાજપના કાર્યકરોએ આપ્યા રાજીનામા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Amreli News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લા ભાજપમાં મોટું ભંગાણ સર્જાયું છે. જસવંતગઢના સરપંચ અને 25 વર્ષ જૂના પાયાના કાર્યકર અશોક માંગરોળીયા તેમજ યુવા કાર્યકર નિલેશ સાવલિયાએ પાર્ટીને ‘રામ-રામ’ કહી દીધા છે. આ રાજીનામા પાછળ 'અન્યાય' અને 'તંત્રની નિષ્ફળતા' જવાબદાર હોવાનું સામે આવતા રાજકીય ગરમાવો વધી ગયો છે.

શિસ્તબદ્ધ રીતે ખેસ-ટોપી પરત કર્યા

રાજીનામું આપવાની પદ્ધતિ પણ ચર્ચાનો વિષય બની છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0