અમદાવાદમાં રિકવરી એજન્ટોની દાદાગીરી, કારના હપ્તા ન ભરનાર પર જીવલેણ હુમલો કરતા 4ને ઈજા

May 30, 2025 - 00:30
અમદાવાદમાં રિકવરી એજન્ટોની દાદાગીરી, કારના હપ્તા ન ભરનાર પર જીવલેણ હુમલો કરતા 4ને ઈજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Ahmedabad Crime : અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાં હરણ સર્કલ પાસે આવેલી લક્ષ્મીકૃપા સોસાયટીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નાણાંની ચૂકવણી ન થતા ટ્રાવેલ્સના માલિકે એક કાર આપી હતી, પરંતુ તેના હપ્તા મૂળ માલિક દ્વારા બેંકમાં જમા ન કરાવાતા રિકવરી એજન્સીનો સ્ટાફ કાર સીઝ કરવા પહોંચ્યો હતો. આ દરમિયાન યુવક અને તેના ત્રણ સગા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો, જેમાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી છે. આ મામલે આનંદનગર પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

શું હતી સમગ્ર ઘટના?

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0