અમદાવાદની વાવમાં જળ સંકટ: પ્રાચીન વારસામાં પાણીના બદલે ગંદકી, વિશ્વ જળ દિવસે તંત્રની પોલ ખુલી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

World Water Day 2026: વિશ્વભરમાં આજે (22મી માર્ચ) ‘વિશ્વ જળ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. જળ એ જ જીવનના નારા સાથે જળ બચાવવાની શપથ લેવાના પણ કાર્યક્રમો યોજાશે. ત્યારે અમદાવાદની વાત કરીએ તો પૂર્વજોની વિરાસત સમાન અમૃત સમાન પાણીનો સંગ્રહ કરવા માટે અગાઉ જે વાવો બનાવવામાં આવી હતી તે આજે જાળવણીના અભાવે ગંદકીના ગંજમાં ફેરવાઈ ગઈ છે.
ઐતિહાસિક ધરોહર હવે માત્ર ફોટોશૂટના અડ્ડા
અમદાવાદની વિરાસત સમાન અડાલજની વાવને બાદ કરતાં આજે મોટાભાગની વાવની સ્થિતિ દયનીય બની છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

