અમદાવાદના સરખેજમાં તળાવમાં ડૂબવાની ઘટનાનો VIDEO સામે આવ્યો, આ કારણે સર્જાઈ હતી દુર્ઘટના

Sep 4, 2025 - 12:30
અમદાવાદના સરખેજમાં તળાવમાં ડૂબવાની ઘટનાનો VIDEO સામે આવ્યો, આ કારણે સર્જાઈ હતી દુર્ઘટના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Ahmedabad News: અમદાવાદમાં મંગળવારે (2 સપ્ટેમ્બર) સરખેજ વિસ્તારમાં શકરી તળાવમાં ત્રણ યુવકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં ત્રણેય યુવકોનું મોત નિપજ્યું હતું. કલાકો સુધી રેસક્યુની કાર્યવાહી બાદ ત્રણેયના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, આ ઘટનાને લઈને હવે તે સમયનો વીડિયો સામે આવ્યો છે. 


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0