અમદાવાદના PG માં રહેતા લોકોની સ્થાનિકો સાથે મગજમારી

યુવકો સોસાયટીમાં દાદાગીરી કરે છે:સ્થાનિક સોસાયટીના નિયમોનું પણ નથી કરતા પાલન:સ્થાનિક આનંદનગર પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી અમદાવાદમાં ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે. જેમાં PG માં રહેતા શખ્સોને હેરાનગતિ કરતાં હોબાળો થયો છે. જેમાં અમદાવાદના આનંદનગર વિસ્તારમાં નિલકંઠ એલિગન્સ સોસાયટીમાં સ્થાનિકોને હોબાળો મચાવ્યો છે. જેમાં યુવકો ભાડા કરાર વિના રહેતા લોકોનો વિવાદ થયો છે. આ અંગેની માહિતી અનુસાર, અમદાવાદના નિલકંઠ એલિગન્સ સોસાયટીમાં PG માં રહેતા શખ્સો હેરાનગતિ કરતા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. જેમાં યુવકો દ્વારા સોસાયટીમાં દાદાગીરી કરે છે. સોસાયટીના નિયમોનું પણ પાલન કરતા ન હોવાની વિગતો સામે આવી છે. આ પછી PG માં રહેતા લોકો દ્વારા સ્થાનિકો સાથે મગજમારી કરવામાં આવી હતી. જે પછી ત્યાં લોકોએ હોબાળો મચાવ્યો હતો. જેમાં આનંદનગર પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. તેમજ સ્થાનિકોને પણ મામલે સમજાવવામાં આવ્યા હતા.

અમદાવાદના PG માં રહેતા લોકોની સ્થાનિકો સાથે મગજમારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • યુવકો સોસાયટીમાં દાદાગીરી કરે છે:સ્થાનિક
  • સોસાયટીના નિયમોનું પણ નથી કરતા પાલન:સ્થાનિક
  • આનંદનગર પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી

અમદાવાદમાં ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે. જેમાં PG માં રહેતા શખ્સોને હેરાનગતિ કરતાં હોબાળો થયો છે. જેમાં અમદાવાદના આનંદનગર વિસ્તારમાં નિલકંઠ એલિગન્સ સોસાયટીમાં સ્થાનિકોને હોબાળો મચાવ્યો છે. જેમાં યુવકો ભાડા કરાર વિના રહેતા લોકોનો વિવાદ થયો છે.


આ અંગેની માહિતી અનુસાર, અમદાવાદના નિલકંઠ એલિગન્સ સોસાયટીમાં PG માં રહેતા શખ્સો હેરાનગતિ કરતા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. જેમાં યુવકો દ્વારા સોસાયટીમાં દાદાગીરી કરે છે. સોસાયટીના નિયમોનું પણ પાલન કરતા ન હોવાની વિગતો સામે આવી છે.

આ પછી PG માં રહેતા લોકો દ્વારા સ્થાનિકો સાથે મગજમારી કરવામાં આવી હતી. જે પછી ત્યાં લોકોએ હોબાળો મચાવ્યો હતો. જેમાં આનંદનગર પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. તેમજ સ્થાનિકોને પણ મામલે સમજાવવામાં આવ્યા હતા.