અમદાવાદ પ્લેન ક્રેશ: મૃતકોની ઓળખ માટે સગા-સંબંધીના DNA લેવાશે, સિવિલમાં કરાઈ વ્યવસ્થા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad AI171 Plane Crash : અમદાવાદમાં આજે એટલે કે 12 જૂને બપોરે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર્સ સહિત 91થી વધુ લોકોના મોત નીપજ્યા છે. આ બોઈંગ વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ દુ:ખદ નિધન થયું હોવાના અહેવાલો છે. આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે તેમના સગાના D.N.A. સેમ્પલ લેવા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા કરાઈ છે.
What's Your Reaction?






